# allin1news.com > Get all at one place ## Posts - [દાંત પીળા થવા, દાંતમાં દુઃખાવો થવો, મોમાં ચાંદી-છાલા થવાની સમસ્યા છે તો છુટકારો મેળવવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર](https://allin1news.com/yellow-teeth-pain-in-teeth-mouth-ulcers-tonsil-home-remedy/): પેઢાંમાં દુઃખાવો થાય છે? મોમાં છાલા પડી ગયા છે? જીભ પર ચાંદી થઈ છે? નાકમાંથી લોહી નીકળે છે? તો આ ઘરગથ્થુ ઉપચાર કરશે મદદ નમસ્કાર વાચક મિત્રો, આપ સૌનું આરોગ્ય સંબંધિત લેખમાં ફરી વખત સ્વાગત છે. મિત્રો, જો તમારામાંથી કોઈને અથવા તમારા ઘર-પરિવારમાં અથવા આડોશ-પાડોશમાં અથવા મિત્રમંડળમાં કોઈને દાંત, કાન અને નાકને લગતી કોઈપણ તકલીફ હોય તો આ લેખ દરેક માટે ખુબ ઉપયોગી રહેશે. આજના આ લેખમાં અમે દાંત, કાન અને નાકની તકલીફો – રોગો માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર લઈને આવ્યા છે, જે ખુબ અસરદાર છે. તો આ લેખ અંત સુધી વાંચજો અને લાઈક અને શેર પણ કરજો જેથી વધુમાં […] - [પાશાંકુશા એકાદશી - પાપાંકુશા એકાદશી 2025, આ એકાદશી તો દરેકે કરવી, જાણો કારણ, Pashankusha / Papankusha Ekadashi](https://allin1news.com/pashankusha-ekadashi-papankusha-ekadashi-mahima/): જય શ્રીકૃષ્ણ મિત્રો. આજના આ લેખમાં આપણે આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનો મહિમા જાણવાના છીએ. અને આ એકાદશી કરવાથી કેવું ઉત્તમ ફળ મળે છે એ જાણવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી છે. વર્ષ 2025 ના આસો માસના શુક્લ પક્ષની એકાદશી તારીખ 3 ઓક્ટોબર 2025 ને શુક્રવારના રોજ છે. આ એકાદશીનું નામ પાપાંકુશા એકાદશી છે. આ એકાદશીને પાશાંકુશા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો વધુ સમય ન બગાડતા પાપાંકુશા એકાદશીના મહિમા વિશે જાણીએ. યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. યુધિષ્ઠિરે પૂછ્યું — મધુસૂદન! કૃપા કરીને એ જણાવશો કે આસોના શુક્લપક્ષમાં કયા નામની એકાદશી હોય […] - [આ વ્રત કરવાથી થશે પિતૃઓનો ઉદ્ધાર - જાણો 2025 ની ઈન્દિરા એકાદશીની કથા અને વિધિ | Indira Ekadashi Katha and vidhi](https://allin1news.com/indira-ekadashi-vrat-katha-and-vidhi-in-gujarati/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આપ સૌ જાણો છો કે વર્તમાન સમયે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે જેને શ્રાદ્ધ પક્ષ પણ કહે છે. પિતૃ પક્ષમાં આવતી એકાદશી પણ અતિ અગત્યની હોય છે, અને આજના આ લેખમાં આપણે પિતૃ પક્ષમાં આવતી એ એકાદશીનો મહિમા અને તેની વ્રત કથા જાણવાના છીએ, તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. રાજા યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું — મધુસૂદન! કૃપા કરીને મને એ બતાવશો કે ભાદરવાના કૃષ્ણપક્ષમાં કઈ એકાદશી હોય છે? આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન! ભાદરવાના કૃષ્ણપક્ષમાં ‘ઈન્દિરા’ નામની એકાદશી હોય છે. તેના વ્રતના પ્રભાવથી મોટાં-મોટાં […] - [ખગ્રાસ ચંદ્રગ્રહણ - 7 સપ્ટેમ્બર 2025, જાણો ગ્રહણ અને વેધનો સાચો સમય । Chandra grahan 7 september 2025 timing](https://allin1news.com/chandra-grahan-7-september-2025-vedh-timing/): વ્હાલા વાચક મિત્રો, આપને એ જણાવવું છે કે તા. ૭-૯-૨૦૨૫, ભાદરવા સુદ ૧૫ (પૂનમ), રવિવારના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે. અને આજના આ લેખમાં આપણે આ ગ્રહણની તેમજ ગ્રહણને પાળવાના સમય અને નિયમો વિષેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચજો. સૌથી પહેલા એ જણાવી દઈએ કે આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દેખાશે. એટલા માટે ભારતમાં ધાર્મિક દૃષ્ટિએ આ ગ્રહણ પાળવાનું રહેશે. હવે આપણે આ ચંદ્ર ગ્રહણના સમયની માહિતી મેળવી લઈએ. આ ગ્રહણ ૭ સપ્ટેમ્બર રવિવારની રાત્રીએ થશે. ગ્રહણ સ્પર્શનો સમય : તા. ૭ સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવારે, રાત્રે ૯ વાગીને ૫૭ મિનિટથી છે. ગ્રહણ મધ્યનો સમય […] - [તમે મહાભારતની આ કથા નહીં વાંચી હોય । વાંચો ભક્ત સુધન્વાની કથા | Krishna bhakt sudhanva](https://allin1news.com/krishna-bhakt-sudhanva-katha-mahabharat/): નમસ્કાર મિત્રો, આજના આ લેખમાં આપણે મહાભારતના સમયનો એક એવો પ્રસંગ જાણવાના છીએ જેના વિશે ખુબ ઓછા લોકોને ખબર છે. આ પ્રસંગમાંથી આપણને એક એવી ભૂલ વિશે જાણવા મળે છે, જે એક ભક્ત તરીકે આપણે ન કરવી જોઈએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી છે. મહાભારતના સમયની આ વાત છે. એ સમયે ચંપકનગરી નામે એક નગર હતું. એના રાજા હતા હંસધ્વજ. તે પ્રજાપાલક અને ભગવાનના પરમ ભક્ત હતા. તેમને પાંચ પુત્રો હતા. તેમાંથી સૌથી નાનો પુત્ર હતો સુધન્વા. તે શ્રીકૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત હતો. મહાભારતના યુદ્ધ પછી રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ આદર્યો. યક્ષનો અશ્વ ફરતો ફરતો ચંપકપુરી પાસે પહોંચ્યો. […] - [વાંચો જન્માષ્ટમીની પૌરાણિક વ્રતકથા જે કૃષ્ણ ભગવાને કહી છે, Janmashtami ni vrat Katha, Gokulashtami Katha](https://allin1news.com/krishna-janmashtami-vrat-katha-in-gujarati-language/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજે જન્માષ્ટમીનો પરમ પવિત્ર દિવસ છે, અને આજના આ લેખમાં આપણે જન્માષ્ટમીની વ્રત કથા વાંચવાના છીએ. મિત્રો, આ કથા ભવિષ્યપુરાણમાં જણાવવામાં આવી છે. તો આવો વધુ સમય ન બગાડતા કથા શરુ કરીએ. મહર્ષિ વ્યાસ બોલ્યા, “મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે યુધિષ્ઠિર દેવકીનંદન કૃષ્ણને પૂછવા લાગ્યા.” યુધિષ્ઠિરે પૂછ્યું, “હે ગોવિંદ ! આપના અનુગ્રહથી અમે શત્રુઓને રણમાં હણ્યા. આપના જ પ્રસાદથી અર્જુને કર્ણનો સંહાર કર્યો. આપના જ પ્રસાદથી અમે જેનું મૃત્યુ જ નહોતું એવા અજેય ભિષ્મ પિતામહને જીત્યા. આપની જ કૃપાથી અમે અશક્ય કર્મને કરી નિષ્કંટક રાજ્ય મેળવ્યું અને આપના જ અનુગ્રહથી અમને આચાર, દંડનીતિ, રાજધર્મ અને ક્રિયાવિધિ સર્વે […] - [નાગ પંચમીની આ વાર્તા વાંચશો તો મળશે નાગદેવતાની કૃપા | Naag Pancham ni varta](https://allin1news.com/naag-pancham-nag-panchami-varta/): નમસ્કાર વાચકમિત્રો, આજે નાગપંચમી છે. અને આજના લેખમાં આપણે નાગપંચમીની વાર્તા વાંચવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. શ્રાવણ વદ પંચમી એટલે નાગપાંચમ. એક નાના ગામડાંમાં એક ડોશીમા રહેતા હતાં. તેમને સાત દીકરા હતા. સાતેય દીકરા પરણેલા. સાત વહુઓમાં એક સિવાય છયે વહુ પર ડોશીમાને હેત, પણ સૌથી નાની વહુ તો ડોશીમાને જોવી ય ન ગમે. નાની વહુને પીયરમાં કોઈ ન હતું. ડોશીમા આખોય દિવસ કામનો ઢસરડો આ નાની વહુ પાસે કરાવતાં અને વધેલું હોય તે ખાવા આપતાં. બાકીની છયે વહુઓ નિ:સંતાન હતી. ઈશ્વરકૃપાએ સૌથી નાની વહુને સારા દિવસ રહ્યા. ભાદરવા માસના દિવસો હતા. શ્રાદ્ધ પક્ષ હોવાથી ડોશીમાએ […] - [વીરપસલીની વાર્તા - 100 ટકા સાચી ઘટના - દરેક ભાઈ-બહેને આ લેખ અચૂક વાંચવો | Veer Pasli Vrat Varta](https://allin1news.com/veer-pasli-vrat-katha-in-gujarati/): નમસ્કાર મિત્રો, આજના લેખમાં આપણે શ્રાવણ માસમાં કરવામાં આવતા વીરપસલી વ્રત વિશે જાણવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. વીરપસલી વ્રત શ્રાવણ માસના ગમે તે રવિવારે કરી શકાય. એના બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરવી. બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરી શકે છે. આ વ્રતમાં ભાઈ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપે છે. જો સગો ભાઈ ન હોય તો આડોશીપાડોશી કે સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી વ્રત થઈ શકે છે. આવો વીરપસલી વ્રતની વ્રતકથા જાણીએ. ઘણાય વર્ષો પહેલાની આ વાત છે. એક નાનકડા ગામમાં એક કણબી રહેતો હતો. એને સાત દીકરા અને એક દીકરી હતી. સાત ભાઈઓ પરણેલા […] - [જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે શ્રાવણની પુત્રદા એકાદશીની આ કથા જરૂર વાંચે | Shravana Putrada Ekadashi Vrat Katha](https://allin1news.com/shravana-putrada-ekadashi-vrat-katha/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીની વ્રત કથા જાણવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. યુધિષ્ઠિરે પૂછયું, “હે કૃષ્ણ! શ્રાવણ શુક્લ એકાદશીનું નામ અને એની વ્રતકથા મને કહો !” આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, “હે રાજન્ ! એ પાપહરા એકાદશીની તમે કથા સાંભળો. એના શ્રવણ માત્રથી જ વાજપેય યજ્ઞનું ફળ મળે છે.” પૂર્વે દ્વાપરના આરંભમાં માહિષ્મતી નગરીમાં મહીજિત્ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પુત્રરહિત હતો એટલે રાજ્ય હોવા છતાં એને કોઈ પ્રકારનું સુખ નહોતું. “અપુત્રને આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારનું સુખ હોતું નથી.” એમ માની પુત્રપ્રાપ્તિ માટે એણે અનેક ઉપાય […] - [ઘરે દશામાની મૂર્તિ લાવ્યા છો તો આ કથા જરૂર વાંચજો - દશામાની કથા - દિવાસાનું વ્રત | Dashama Katha Divaso Vrat Katha](https://allin1news.com/dasha-maa-vrat-katha-divaso-vrat/): મિત્રો, આજે અષાઢ મહિનાની અમાસ છે. આજથી દશામાનું 10 દિવસનું વ્રત શરુ થાય છે. અષાઢ વદ અમાસને દિવાસો પણ કહે છે. અષાઢ વદ અમાસથી દશામાનું વ્રત શરૂ કરવું. દસ દિવસે આ વ્રત પુરું કરવું. દશામાના નામનો દીપ પ્રગટાવવો અને દશામાની કથા સાંભળવી. ઉપવાસ કરવો અને જો ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. આજના લેખમાં આપણે દશામાની કથા વાંચવાના છીએ. આ કથા વાંચ્યા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક ગામ હતું. એ ગામમાં નદીકિનારે રાજાનો એક મહેલ હતો. એ મહેલમાં રાણી રોજ ઝરૂખામાં બેસતી અને કુદરતી સૌંદર્ય […] - [જે મહિલાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે તેમણે આ લેખ વાંચવો જ જોઈએ | Jaya Parvati Vrat](https://allin1news.com/jaya-parvati-vrat-katha-gujarati-shiv-parvati/): અત્યારે જયા પાર્વતીનું વ્રત ચાલી રહ્યું છે. અને આજના લેખમાં આપણે વિષ્ણુ ભગવાને કહેલી જયા પાર્વતીના વ્રતની કથા જાણીશું. તો જે મહિલાઓ આ વ્રત કરતી હોય તેમને આ લેખ અંત સુધી વાંચવા વિનંતી છે. આષાઢ શુકલ ત્રયોદશીએ એટલે કે અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસથી જયા પાર્વતીનું વ્રત કરવાનું ભવિષ્યોત્તરપુરાણમાં વિધાન છે. આવો જયા પાર્વતીના વ્રતની કથા શરુ કરીએ. લક્ષ્મીજીએ પૂછ્યું, ‘હે દેવદેવેશ ! હે જગન્નાથ ! ભોગ અને મોક્ષ આપનારા અને નારીઓને વૈધવ્ય આવે નહીં અને સદા અખંડ સૌભાગ્ય રહે એવું શુભ વ્રત આપ કહો. જેથી લોકોનું કલ્યાણ થાય.’ ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘હે દેવી! તમે સત્ય બોલ્યાં છો. તમારું વચન […] - [આ કથા વાંચ્યા વિના દેવશયની - દેવપોઢી એકાદશીનું ફળ નહીં મળે | Dev Shayani / Dev Podhi / Padma Ekadashi Vrat Katha](https://allin1news.com/dev-shayani-dev-podhi-padma-ekadashi-vrat-katha/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા જાણવાના છીએ. આ વર્ષે આ એકાદશી તા. 6 જુલાઈ 2025 રવિવારના રોજ છે. એકાદશીની આ કથા બ્રહ્માંડપુરાણમાં મળી આવે છે. આ એકાદશીને દેવશયની એકાદશી તેમજ પદ્મા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. તો આવો આ એકાદશીની વ્રતકથા શરુ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, “હે કેશવ! આષાઢ શુક્લ એકાદશીનું શું નામ છે? એના અધિદેવ કોણ છે? અને એ વ્રતનો વિધિ શું છે? તે મને કહો.” ભગવાન કૃષ્ણ બોલ્યા, “હે રાજન્! બ્રહ્માજીએ દેવર્ષિ નારદને જે આશ્ચર્યકારિણી કથા કહી હતી તે તમને હું કહું છું.” નારદ બોલ્યા, “હે પિતા! વિષ્ણુ ભગવાનની આરાધના […] - [કથા યોગિની એકાદશીની - જેનો મહિમા પોતે માર્કંડેયજીએ કહ્યો છે, આ વાંચશો તો એકાદશીનું સંપૂર્ણ ફળ મળશે](https://allin1news.com/katha-yogini-ekadashi-ni/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે જેઠ માસના વદ પક્ષની એકાદશીની વ્રતકથા અને તેનો મહિમા જાણવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી છે. યુધિષ્ઠિરે પૂછ્યું — વાસુદેવ! જેઠના કૃષ્ણપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું શું નામ છે? કૃપા કરીને તેનું વર્ણન કરશો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — નૃપશ્રેષ્ઠ! જેઠના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ‘યોગિની’ છે. એ મોટાં-મોટાં પાપોનો નાશ કરનારી છે. સંસારસાગરમાં ડૂબી રહેલાં પ્રાણીઓને માટે આ સનાતન નૌકાના સમાન છે. ત્રણે લોકોમાં આ સારભૂત વ્રત છે. અલકાપુરીમાં રાજાધિરાજ કુબેર રહે છે. તેઓ સદા ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહેનારા છે. તેમને હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો, તે પૂજાને […] - [આ રીતે કરશો ભીમ એકાદશીનું વ્રત તો પરિવારની 200 પેઢીનો ઉદ્ધાર થશે । Bhim Ekadashi 2025](https://allin1news.com/bhim-ekadashi-2025/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે જેઠ માસના શુક્લપક્ષમાં આવતી ભીમ એકાદશીની વ્રતકથા અને તેનું માહાત્મ્ય જાણવાના છીએ, તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. યુધિષ્ઠિરે કહ્યું — જનાર્દન! જેઠના શુક્લપક્ષમાં જે એકાદશી હોય તેનું વર્ણન કરશો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન! આનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતીનંદન વ્યાસજી કરશે; કેમ કે તેઓ સઘળાં શાસ્ત્રોના તત્ત્વજ્ઞ અને વેદ-વેદાંગોના પારંગત વિદ્વાન છે. ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા — બંનેય પક્ષોની એકાદશીઓએ ભોજન નહિ કરવું. દ્વાદશીએ સ્નાન વગેરેથી પવિત્ર થઈ ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરીને નિત્યકર્મ સમાપ્ત થયા પછી પહેલાં બ્રાહ્મણોને ભોજન આપીને છેવટે પોતે ભોજન કરવું. રાજન્! જનનાશૌચ અને મરણાશૌચમાં પણ એકાદશીએ ભોજન […] - [વાંચો મોહિની એકાદશીની કથા - અનેક જન્મોનાં મહાપાપ નષ્ટ કરશે આ કથા, Mohini ekadashi ni katha](https://allin1news.com/mohini-ekadashi-katha-in-gujarati/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજે આપણે વૈશાખ માસની મોહિની એકાદશીની કથા જાણીશું. મોહિની એકાદશી સમસ્ત પાપોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનારી છે. તો આવો કથા શરૂ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું — જનાર્દન! વૈશાખ માસના શુક્લપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? તેનું શું ફળ હોય છે? તથા તેના માટે કઈ વિધિ છે? ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — મહારાજ! પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામચંદ્રજીએ મહર્ષિ વસિષ્ઠને આ જ વાત પૂછી હતી, જેને આજે તમે મને પૂછી રહ્યા છો. શ્રીરામે કહ્યું — ભગવન્! જે સમસ્ત પાપોનો ક્ષય તથા સર્વ પ્રકારનાં દુઃખોનું નિવારણ કરનારું વ્રતોમાં ઉત્તમ વ્રત હોય, તેને હું સાંભળવા માંગું છું. વસિષ્ઠજી બોલ્યા […] - [આ કથા વાંચ્યા વિના અખાત્રીજનું ફળ નહીં મળે, વાંચો અત્યંત જરૂરી કથા | Akhatrij ni katha](https://allin1news.com/akhatrij-ni-katha-gujarati-akshaya-tritiya-katha/): મિત્રો, આજે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે આપણે અખાત્રીજની વ્રત કથા જાણીશું. તો આપ સૌને આ લેખ અંત સુધી વાંચવા વિનંતી. અખાત્રીજને આપણે અક્ષય તૃતીયા પણ કહીએ છીએ. આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોનું અક્ષય ફળ મળે છે. તો આવો વધુ સમય ન બગાડતા વ્રત કથા શરુ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે, “હે યુધિષ્ઠિર! પ્રાચીન સમયમાં મહોદય નામનો એક વૈશ્ય હતો. મહોદય ખૂબ જ સત્યવાદી, મૃદુભાષી, નિર્મળ અને દેવતાઓ અને બ્રાહ્મણોની પૂજા કરવાવાળો હતો. તેને વિવિધ પ્રકારના પવિત્ર આખ્યાનો સાંભળવા ખૂબ પ્રિય હતા. જ્યારે પણ તેને પોતાના રોજિંદા કામકાજમાંથી થોડો પણ સમય મળતો, તો તે સત્સંગ વગેરે સાંભળવા […] - [અખાત્રીજ 29 તારીખે છે કે 30 તારીખે? અહીં જાણો તેની સાચી તારીખ, પૂજા વિધિ અને પૂજા મુહૂર્ત, Akhatrij 2025 Date and Time](https://allin1news.com/akhatrij-akshay-tritiya-date-and-time/): અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનું હિન્દૂ ધર્મમાં ખુબ મહત્વ છે. અખાત્રીજ એટલે એ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે, કારણ કે અખાત્રીજનો આખો દિવસ એક સ્વયં-ઘોષિત શુભ મુહૂર્ત છે. આ વખતે બધાને એ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે 2025 ની અખાત્રીજ 29 એપ્રિલે છે કે 30 એપ્રિલે? અને જણાવી દઈએ કે આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ કે આ વખતે અખાત્રીજ તિથિ બે દિવસે આવી રહી છે, 29 એપ્રિલ અને 30 એપ્રિલ. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે અખાત્રીજની સાચી તારીખ કઈ છે? અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ […] - [10 હજાર વર્ષ સુધી તપસ્યા કરો એટલું ફળ આ એક એકાદશીથી મળે છે, વાંચો વરૂથિની એકાદશીનો મહિમા](https://allin1news.com/varuthini-ekadashi-no-mahima/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે ચૈત્ર માસના કૃષ્ણપક્ષની એકાદશીનો મહિમા અને તેનું માહાત્મ્ય જાણીશું, તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. અને લેખ વંચાઈ ગયા પછી તેને લાઈક અને શેર જરૂર કરજો. આવો હવે ચૈત્ર માસના કૃષ્ણપક્ષની એકાદશી વિશે જાણીએ. યુધિષ્ઠિરે પૂછ્યું — વાસુદેવ! આપને નમસ્કાર છે. ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? તેનો મહિમા બતાવશો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન્! ચૈત્ર કૃષ્ણપક્ષની એકાદશી ‘વરૂથિની’ના નામથી પ્રસિદ્ધ છે. એ આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે. ‘વરૂથિની’ના વ્રતથી જ સદા સુખનો લાભ અને પાપની હાનિ થાય છે. આ સમસ્ત લોકોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી […] - [જ્યારે હનુમાનજીને ભગવાન રામની સેવા કરવા ન મળી ત્યારે જે થયું તે જાણવા જેવું છે, જાણો સંયમની મૂર્તિ હનુમાનની કથા](https://allin1news.com/sanyam-ni-murti-hanuman-ni-katha/): મિત્રો, આજે અમે તમારા માટે એક વિશેષ લેખ લઈને આવ્યા છીએ, આ લેખ સંયમની મૂર્તિ હનુમાનજી વિષે છે. આવો કથા શરૂ કરીએ. ભક્ત નાભાજી હનુમાનજીની કથા કહે છે. હનુમાનજીની અનેક કથાઓ છે. ચૈત્ર સુદ પૂર્ણિમાએ સૂર્યોદય સમયે હનુમાનજીનું પ્રાગટય થયું છે. હનુમાનજીના પ્રાગટયની કથા પુરાણોમાં છે. ક્યાંક કાળી ચૌદશના દિવસે પ્રાગટય વર્ણવ્યું છે. પાપ અભિમાન વગર થતું નથી. કૈકયીને સૌંદર્યનું અભિમાન છે. કૈક્યીને રાણીઓ વચ્ચે વહેંચાયેલો પ્રસાદ પાછળથી આપ્યો તે તેને ગમ્યું નહિ. કૈકયી ક્રોધે ભરાઈ. ક્રોધમાં દશરથ રાજાનું તેણે અપમાન કર્યું. જે સ્ત્રી પતિ સામે ક્રોધ કરે તેના પુણ્યનો નાશ થાય છે. પત્નીએ પતિમાં નારાયણના દર્શન કરવાં. પતિએ પત્નીમાં […] - [શા માટે સંત નામદેવના ગુરુએ શિવલિંગ પર મુક્યો પગ? જાણો તેનું સંપૂર્ણ રહસ્ય](https://allin1news.com/sant-namdev-guru-feet-on-shivling/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે સંત નામદેવ વિશે વિશેષ માહિતી મેળવીશું. તો લેખને અંત સુધી વાંચવા વિનંતી. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અમર છે. સંતોનું મરણ થતું નથી. સંતોને જગત ભૂલી શકે નહિ. તુકારામ મહારાજ અને તુલસીદાસ મહારાજને જગત કોઈ દિવસ ભૂલી શકે નહિ. જગત કાળને આધીન છે, કાળ ભગવાનને આધીન છે. કાળ ભગવાનનો નોકર છે. જીવે જીવનમાં કરેલાં કામનો હિસાબ જોવાની ઈચ્છા ભગવાનને થાય છે, ત્યારે ભગવાન કાળને જીવ પાસે જવાનો હુકમ કરે છે. પરમાત્માને હિસાબ આપવાનો પવિત્ર દિવસ તે મરણ. જે જીવનો હિસાબ ગોટાળાવાળો હોય તેને ભય લાગે છે. અંતકાળમાં જીવ દુ:ખી થાય છે. પ્રભુએ આંખ દર્શન કરવા […] - [હનુમાનજીની કૃપા જોઈએ તો હનુમાન જયંતિ પર ઘરે લાવો આ વસ્તુ, Hanuman Jayanti 2025 Hanuman Janmotsav](https://allin1news.com/hanuman-jayanti-upay-hanuman-janmotsav-2025/): ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ, આ વર્ષે આ વ્રત ૧૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ છે. રામ નવમીના 5 દિવસ પછી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવાની પરંપરા છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. ભગવાન હનુમાનનો જન્મોત્સવ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની પૂજા અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. જો આ દિવસે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરવી સરળ બને છે. આવો તે ઉપાયો જાણી લઈએ. ૧. સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો […] - [તમારા તમામ દોષોનો નાશ કરવા જરુર વાંચો કામદા એકાદશીની આ વ્રત કથા । Kamada Ekadashi Vrat Katha In Gujarati](https://allin1news.com/kamada-ekadashi-katha-kamda-ekadashi-vrat-katha-gujarati/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે ચૈત્ર માસના શુક્લપક્ષની કામદા એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય જાણવાના છીએ, જેને વાંચવા અને સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ વ્રત 8 એપ્રિલ 2025, મંગળવારના રોજ છે. તો આવો કથા શરૂ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું — વાસુદેવ! આપને નમસ્કાર છે. મને એ જણાવશો કે ચૈત્ર શુક્લપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન્! એકાગ્રચિત્ત થઈને આ પુરાતન કથા સાંભળો, જેને વસિષ્ઠજીએ દિલીપના કહેવાથી કહી હતી. દિલીપે પૂછ્યું — ભગવન્! હું એક વાત સાંભળવા માંગું છું. ચૈત્ર માસના શુક્લપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? વસિષ્ઠજી બોલ્યા — રાજન્! ચૈત્ર શુક્લપક્ષમાં ‘કામદા’ […] - [રામ નવમી 2025 - આ 6 રાશિવાળાની બદલાશે દશા, જાણો કોને કેટલો લાભ થશે? Ram navami 2025 Rashifal](https://allin1news.com/ram-navami-2025-rashifal-in-gujarati/): દર વર્ષે ચૈત્ર સુદ નવમી તિથિએ રામ નવમી ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 6 એપ્રિલ 2025, રવિવારના રોજ છે. જ્યોતિષીઓ પાસેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે રામ નવમી પર એક – બે નહીં પણ 5 શુભ સંયોગો બની રહ્યા છે. તેમણે જણાવ્યું કે રામ નવમી પર રવિ યોગ, રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, સુકર્મા યોગ અને પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે. આ યોગોના કારણે આ વર્ષની રામ નવમી 12 માંથી 6 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ભગવાન રામના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આવો જાણીએ કે એ 6 રાશિઓ […] - [સૂર્યગ્રહણ 29 માર્ચ 2025, જાણો ભારતમાં દેખાશે કે નહીં? મેળવો A ટુ Z માહિતી । Surya Grahan 2025](https://allin1news.com/surya-grahan-march-25/): મિત્રો, વર્ષ 2025 નું પહેલું સૂર્યગ્રહણ તારીખ 29 માર્ચ 2025, શનિવારના રોજ છે. આ દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ પણ છે. આ દિવસે શનિદેવ પોતાની રાશિ બદલવાના છે. આજના આ લેખમાં આપણે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં? એ જાણીશું. અને સાથે સાથે સૂર્યગ્રહણ સાથે જોડાયેલી બીજી કેટલીક અગત્યની માહિતી પણ મેળવીશું. તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો. જણાવી દઈએ કે વર્ષ 2025 નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે ફાગણ વદ અમાસના રોજ બપોરે 2 વાગીને 20 મિનિટથી સાંજે 6 વાગીને 16 મિનિટ સુધી થશે. આ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ હશે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ યુરોપ, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, […] - [ગુડી પડવા પર આ 5 ગ્રહો થશે 1 રાશિમાં ભેગા, તેના લીધે આ રાશિવાળાને અચાનક મોટી સફળતા મળશે](https://allin1news.com/gudi-padva-panch-grah-ek-rashima/): મરાઠી નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ ના રાજા અને મંત્રી બંને ‘સૂર્ય ગ્રહ’ હશે. નવા વર્ષની શરૂઆતમાં તે મીન રાશિમાં રહેશે. આ ઉપરાંત ચંદ્ર, શનિ, બુધ અને રાહુ પણ મીન રાશિમાં રહેશે. આનાથી બુધાદિત્ય યોગ, અમૃતસિદ્ધ યોગ અને સર્વાર્થસિદ્ધ યોગ જેવા ઘણા શુભ યોગોનું સંયોગ બનશે. ચાલો જાણી લઈએ કઈ રાશિના લોકો માટે આ સંયોગો તેમનું ભાગ્ય ચમકાવી નાખશે. વૃષભ રાશિ : મરાઠી નૂતન વર્ષ વૃષભ રાશિના લોકો માટે ભારે આર્થિક લાભ લાવશે. અણધાર્યો નાણાકીય લાભ થશે. તમને તમારા કરિયરમાં અચાનક મોટી પ્રગતિ મળશે. કોઈપણ મોટું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. અપરિણીત લોકોના લગ્ન થશે. મિથુન રાશિ : આ સંયોગ […] - [મંગળ ગ્રહ ચૈત્ર નવરાત્રિમાં મહાગોચર કરશે, જાણો કઈ રાશિવાળાને થશે બમ્પર લાભ](https://allin1news.com/mangal-gochar-in-chaitra-navratri/): હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને આ સમય દરમિયાન મંગળ ગ્રહની રાશિ પણ બદલાશે. જ્યોતિષ ગણતરી મુજબ, મંગળ 3 એપ્રિલે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં, જ્યારે કોઈપણ ગ્રહ ગોચર કરે છે, ત્યારે તેનો પ્રભાવ દેશ અને દુનિયા પર પડે છે. હકીકતમાં, 2 એપ્રિલ, 2025 ના રોજ, મંગળ મિથુન રાશિમાં રહેશે અને 3 એપ્રિલે, મંગળ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં જશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે નવરાત્રિ દરમિયાન મંગળના ગોચરથી કઈ રાશિઓને ફાયદો થવાનો છે. કન્યા રાશિ : મંગળની બદલાતી ચાલ કન્યા રાશિના લોકો માટે શુભ સાબિત થવાની છે. આ સમય દરમિયાન, તમારા […] - [ચૈત્ર નવરાત્રિ 2025 આ 3 રાશિવાળાનું ભાગ્ય બદલશે, જાણો કોણ માલામાલ થશે](https://allin1news.com/chaitra-navratri-2025-rashi-lucky/): એ તો આપણે બધા જાણીએ છીએ કે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી પ્રતિપદા એટલે કે એકમ તિથિથી શરૂ થાય છે અને નવમી તિથિએ સમાપ્ત થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરૂ થઈ રહી છે અને 6 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહી છે. આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. બીજી તરફ, 30 માર્ચે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગમાં શરૂ થશે. આ ઉપરાંત, આ દિવસે ખૂબ જ શુભ ઇન્દ્ર યોગ પણ બનશે. આ દિવસનું નક્ષત્ર રેવતી હશે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે, સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 4:35 વાગ્યાથી બીજા દિવસે સવારે 6:12 […] - [પાપમોચની એકાદશીની આ વ્રત કથા વાંચશો તો મળશે તેનું ફળ | Papmochani Ekadashi Vrat Katha In Gujarati](https://allin1news.com/papmochani-ekadashi-vrat-katha-in-gujarati/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજે આપણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની એકાદશીની કથા અને તેનું માહાત્મ્ય જાણીશું. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. યુધિષ્ઠિરે પૂછ્યું — ભગવન્! ફાગણ કૃષ્ણપક્ષની એકાદશીનું શું નામ છે, એ જણાવવાની કૃપા કરશો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજેન્દ્ર સાંભળો — હું આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ. જેને ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માંધાતા બોલ્યા — ભગવન્! હું લોકોના ભલાની ઈચ્છાથી આ સાંભળવા માંગું છું કે ફાગણ માસના કૃષ્ણપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? તેની શું વિધિ છે તથા તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? કૃપા કરીને એ મને જણાવો. […] - [પરમાત્માની પ્રાપ્તિનું સાચું સાધન કયું છે એ જાણવા આ જરૂર વાંચજો | Parmatma Ni Prapti Nu Sachu Sadhan](https://allin1news.com/parmatma-ni-prapti-nu-sachu-sadhan/): નમસ્કાર મિત્રો, આજના લેખનો વિષય છે – કર્મને ભગવાનની પૂજા બનાવો. આ લેખમાં જે માહિતી લેવામાં આવી છે તે બ્રહ્મલીન પરમ શ્રદ્ધેય શ્રીજયદયાલ ગોયન્દકાજીના પ્રવચનોમાંથી સંકલિત કરવામાં આવેલી છે. તેમણે આ પ્રવચન તા. 29-12-1940 ના રોજ ગોરખપુરમાં આપ્યું હતું. તો આવો તેમણે શું કહ્યું છે તે જાણીએ. જો આચરણ થઈ શકે તો એક દિવસનું પ્રવચન જ પર્યાપ્ત છે. પરંતુ એવું લાગે છે કે વર્ષો સુધી પ્રવચન સાંભળીને પણ આપણે ત્યાં ને ત્યાં પડ્યા છીએ. જોકે સાવ વ્યર્થ ગયું નથી, સુધારો તો બધામાં થયો છે, છતાં લાગે છે કે જાણે ત્યાં જ પડયા છીએ. તાત્પર્ય એ છે કે આપણે જે સાંભળીએ […] - [મંગળ ગ્રહ એપ્રિલમાં બદલશે પોતાની ચાલ એ પણ 2 વાર, જાણો કઈ-કઈ રાશિઓને થશે ડબલ લાભ](https://allin1news.com/mangal-grah-gochar-april-2025-rashifal-in-gujarati/): વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો ક્યારેક-ક્યારેક એક જ મહિનામાં બે વખત પોતાની ચાલ બદલે છે, જેનો દરેક 12 રાશિઓ પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 3 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 1 વાગ્યેને 56 મિનિટે મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે. તેમજ 12 એપ્રિલ, 2025 ના રોજ સવારે 6 વાગ્યેને 32 મિનિટે મંગળ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન, મંગળ બે વખત પોતાની ચાલ બદલશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને તેમની ધન-સંપત્તિમાં ભારે વધારો થઈ શકે છે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે. (1) કર્ક રાશિ : કર્ક રાશિના લોકો માટે મંગળનું ડબલ […] - [2025 માં ચૈત્ર નવરાત્રી પહેલા શુક્ર ગ્રહનો ઉદય થશે, જાણો કઈ રાશિના લોકોના ધન અને સંપત્તિ વૃદ્ધિ પામશે?](https://allin1news.com/chaitra-navratri-2025-shukra-grah-uday-rashifal/): આપણા વૈદિક જ્યોતિષમાં, રાક્ષસોના ગુરુ શુક્ર ગ્રહને ધન, સમૃદ્ધિ, સુખ, સુંદરતા, વિલાસ અને પ્રેમ-આકર્ષણનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, શુક્રની સ્થિતિમાં થોડો ફેરફાર થાય તો એ ચોક્કસપણે બધી 12 રાશિઓ પર કોઈને કોઈ રીતે અસર કરે છે. આ સમયે, શુક્ર મીન રાશિમાં સ્થિત છે અને 17 માર્ચે આ રાશિમાંથી ગોચર કરશે. જોકે, 23 માર્ચે સવારે 5:49 વાગ્યે શુક્રનો ઉદય થશે. લગભગ ચાર દિવસ અસ્ત રહ્યા પછી, ચૈત્ર નવરાત્રી પહેલા શુક્રનો ઉદય કેટલીક રાશિના લોકો માટે ખાસ લાભ આપી શકે છે. ખાસ કરીને, કારકિર્દી, વ્યવસાય અને નાણાકીય સ્થિતિમાં મોટા સુધારા જોવા મળી શકે છે. તો આવો શુક્રના ઉદયથી કઈ રાશિઓને […] - [વ્યાસજી તો ભગવાનનો અવતાર હતા છતાં તેમને કઈ વાતનો અસંતોષ હતો? જાણો ભાગવત કથા દ્વારા.](https://allin1news.com/shrimad-bhagwat-katha-in-gujarati-skand-1-adhyay-4/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંધનો ચોથો અધ્યાય જાણવાના છીએ. જો તમારે આ પહેલાના અધ્યાયો વાંચવાના બાકી હોય તો તેના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, અને આ લેખના અંતમાં પણ તેની લિંક આપવામાં આવી છે. ત્યાંથી તમે એ વાંચી શકો છો. આવો હવે પહેલા સ્કંધનો ચોથો અધ્યાય શરૂ કરીએ જેનું શીર્ષક છે – “મહર્ષિ વ્યાસનો અસંતોષ.” વ્યાસજી કહે છે – તે દીર્ષકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી શૌનકજીએ સૂતજીની પૂર્વોક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું. (૧) શૌનકજી બોલ્યા – હે સૂતજી! તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે […] - [આમલકી એકાદશી કરવાથી બળે છે પાપ, વાંચો તેની કથા અને જાણો કેવી રીતે કરવું આ વ્રત? | Amalaki Ekadashi Vrat Katha, Aamlaki Ekadashi](https://allin1news.com/amalaki-ekadashi-vrat-katha-in-gujarati/): એકાદશી એટલે ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ. આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની કૃપા મેળવે છે. આજના લેખમાં આપણે ફાગણ માસના શુક્લપક્ષની એકાદશીની કથા જાણીશું, તો આ લેખને અંત સુધી વાંચજો. આ વખતે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી તારીખ 10 માર્ચ 2025 સોમવારના રોજ છે. આવો તેની કથા શરુ કરીએ. યુધિષ્ઠિરે કહ્યું — શ્રીકૃષ્ણ! ફાગણ શુક્લપક્ષની એકાદશીનું નામ અને માહાત્મ્ય જણાવવાની કૃપા કરો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — મહાભાગ ધર્મનંદન! સાંભળો — તમને આ સમયે એ પ્રસંગ સંભળાવું છું, જેને રાજા માંધાતાના પૂછવાથી મહાત્મા વસિષ્ઠે કહ્યો હતો. ફાગણ શુક્લપક્ષની એકાદશીનું નામ ‘આમલકી’ છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. માંધાતાએ […] - [આ કથા વાંચ્યા વગર શિવરાત્રીનું ફળ નહીં મળે, વાંચો મહાશિવરાત્રીની વ્રત કથા । Mahashivratri Vrat Katha । Shivratri Ni Varta](https://allin1news.com/mahashivratri-vrat-katha-shivratri-katha-in-gujarati/): શિવરાત્રીની વ્રતકથા સૂતજી બોલ્યા, ‘એક સમયે દેવદેવેશ ! જગતગુરુ મહેશ્વર કૈલાસના રમ્ય શિખર પર બીરાજ્યા હતા. તેમને પાંચ મુખ, ત્રણ નેત્ર અને દશ હાથ હતા. એમણે ત્રિશૂલ, પિનાક, ખડગ, ઢાલ, કપાલ અને ખટ્વાંગ હાથમાં ધારણ કર્યા હતાં. એમનો નીલકંઠ સુશોભિત હતો અને સમસ્ત શરીરમાં ભસ્મ ચોળેલી હતી. અને સર્પો અને અસ્થિઓની માળાથી તેઓ વિભૂષિત હતા. તેઓ શ્યામ મેઘ સમાન અને સુર્યોની પ્રભા સમાન દીપ્તિમાન હતા. અનેક ગણોથી ઘેરાયેલા તેઓ આનંદક્રીડા કરતા હતા. દેવોને વિદાય આપી એકાંતમાં રહેલા મહેશ્વરને પરમ પ્રફુલ્લિત નયનોથી નિરખીને પાર્વતીજીએ વિનમ્ર ભાવથી પૂછ્યું, હે દેવેશ ! આપની પાસેથી મેં વ્રર્તાનો નિર્ણયો દાનના ધર્મો અને તીર્થોના મહિમા સાંભળ્યા, […] - [આ વખતે 152 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિઓનો શરુ થવાનો છે સારો સમય । Mahashivratri Rashifal](https://allin1news.com/mahashivratri-lucky-rashi/): 152 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, મહાશિવરાત્રીથી આ રાશિઓનો સારો સમય શરુ થશે મિત્રો, મહાશિવરાત્રીનો દિવસ એટલે ખૂબ જ ખાસ દિવસ. આ દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાની પરંપરા છે. અને આ દિવસે ભક્તો વ્રત પણ રાખે છે. એ તો આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રીનું પર્વ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે ચૌદશ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી તારીખ 26 ફેબ્રુઆરી 2025, બુધવારના રોજ છે. જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર આ દિવસે એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે, જેના કારણે અમુક રાશિઓને ભગવાન શિવની વિશેષ કૃપા મળી શકે છે. જ્યોતિષીઓ પાસેથી મળતી માહિતી અનુસાર […] - [આ મહાશિવરાત્રી પર કરાવો ફક્ત 25 રૂપિયામાં સોમનાથની સ્પેશિયલ બિલ્વપૂજા, આ રીતે કરો બુકીંગ, Somnath Special Bilva Pooja Booking](https://allin1news.com/mahashivratri-somnath-bilva-pooja-booking-process/): મિત્રો, આ મહાશિવરાત્રી પર દરેક ભક્ત કરાવી શકશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા. સોમનાથ મંદિર દ્વારા આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં ભક્તો વતી સોમનાથ મંદિરના પંડિતજી બિલ્વ પૂજા કરશે જેની લાઈવ લિંક પણ ભક્તોને દર્શન માટે મોકલવામાં આવશે. અને ભક્તોએ આપેલા સરનામા પર પ્રસાદમાં નમન-ભસ્મ, બીલીપત્ર અને રુદ્રાક્ષ પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવશે. 2023-2024 માં લાખો શ્રદ્ધાળુઓએ આ બિલ્વ પૂજા કરાવીને જ્યોતિર્લિંગ બિલ્વ પૂજાના પુણ્યની સાથે પ્રસાદ પણ પ્રાપ્ત કર્યો હતો. જણાવી દઈએ કે આ વર્ષે નમન-ભસ્મ ઉમેરવામાં આવી છે. વર્ષ 2024 માં નમન-ભસ્મ ઘરે મોકલવામાં આવી નહોતી કારણ કે એ સુવિધા એ વર્ષે ઉપલબ્ધ નહોતી. […] - [વિજયા એકાદશીની આ કથા વાંચવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે । Vijaya Ekadashi Vrat Katha Gujarati](https://allin1news.com/vijaya-ekadashi-vrat-katha-in-gujarati/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજે આપણે મહા માસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીની કથા જાણીશું. આ વર્ષે આ એકાદશી તારીખ 24 ફેબ્રુઆરી 2025 ને સોમવારના રોજ છે. એકાદશીની કથા વાંચ્યા વિના એકાદશીનું વ્રત કરવું અધૂરું માનવામાં આવે છે. તેથી આ લેખને અંત સુધી વાંચજો. આવો હવે વ્રત કથા શરૂ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું — વાસુદેવ! મહાના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? કૃપા કરીને જણાવશો. આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ એ વિષયમાં કહેવાનું શરૂ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — એકવાર નારદજીએ કમળના આસન પર બિરાજમાન થનારા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો — ‘સુરશ્રેષ્ઠ! મહાના કૃષ્ણપક્ષમાં જે ‘વિજયા’ નામની એકાદશી હોય છે, કૃપયા તેના પુણ્યનું […] - [મહાશિવરાત્રીના અવસરે વાંચો સોનાના શિવલિંગ અને શિવભક્તની અજાણી સ્ટોરી, Sona Nu Shivling Story, Mahashivratri](https://allin1news.com/sona-nu-shivling-shivratri-story/): હિન્દૂ ધર્મના મોટા પર્વોમાંથી એક એવા મહાશિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તો આજના લેખમાં આપણે ભગવાન શિવ પ્રત્યેની ભક્તિની એક વિશેષ વાર્તા જાણીશું. તો આવો વધુ સમય ન બગાડતા વાર્તા શરૂ કરીએ. ભોલા અને હરિયા નામના બે મિત્રો હતા. બંને ગાઢ મિત્રો હતા. તેમના ખેતરો પણ એકબીજાની નજીક હતા અને તેઓ તેમના ખેતરોમાં સાથે મળી કામ કરતા હતા. એક દિવસ હરિયાએ ભોલાને કહ્યું, “ભોલા, આપણે આટલી બધી મહેનત કરીને પાક ઉગાડીએ છીએ છતાં પણ આપણી ગરીબી દૂર થતી નથી. માટે આપણે બીજું કોઈ કામ કરવું જોઈએ.” આ સાંભળીને ભોલાએ કહ્યું, “મિત્ર, એવું નથી. ભગવાન આપણને જેટલું આપી […] - [ચકલીની ભક્તિની અદ્દભુત વાર્તા, Gujarati Dharmik Story, Chakli ni bhakti ni varta](https://allin1news.com/chakli-ni-bhakti-story-in-gujarati/): નાનકડી ચકલીની ભક્તિની અનોખી ગાથા મિત્રો, આજની સ્ટોરી ભગવાન પ્રત્યેનો આપણો વિશ્વાસ, આપણી નિષ્ઠા અને ભક્તિને વધારનારી સ્ટોરી છે. તો આ લેખને અંત સુધી વાંચજો. એક નાનકડી ચકલી તેના માળામાં પોતાના બે નાના બચ્ચાં સાથે રહેતી હતી. એક દિવસ ચકલી તેના બાળકો માટે દાણા લઈને આવી. દાણા જોઈને બચ્ચા ખૂબ ખુશ થઈ ગયા. એક બચ્ચાંએ કહ્યું, “મમ્મી, મને ખૂબ ભૂખ લાગી છે. પહેલા મને ખવડાવ.” આ સાંભળીને બીજા બચ્ચાએ કહ્યું, “ના મમ્મી, પહેલા મને ખવડાવ.” ચકલીએ પ્રેમથી બંનેના મોંમાં દાણા નાખ્યા. એ પછી ચકલીએ કહ્યું, “બાળકો, અહીંનો પાક લણાઈ ગયો છે, હવે મારે દાણા માટે દૂરના ગામમાં જવું પડશે. હું […] - [દત્તાત્રેય ભગવાનના ગુરુવારના વ્રતની આ વાર્તા વાંચવાથી મળશે મોક્ષ । Dattatreya Bhagwan Guruvar Vrat Katha](https://allin1news.com/dattatreya-bhagwan-guruvar-vrat-katha-gujarati/): શ્રી દત્તાત્રેય વ્રત અને ગુરુવારની વાર્તા ગુરુ દત્તાત્રેય અથવા શ્રી દત્ત ભગવાનનું વ્રત કોઈ પણ ગુરુવારથી સૌ કોઈ ભાવિક ભક્ત કરી શકે છે. ગુરુવાર એ દત્ત ભગવાનનો વાર ગણાય છે. ત્રણ, પાંચ, સાત, ચૌદ અથવા એકવીસ ગુરુવારનું વ્રત અખંડિતપણે એટલે કે લાગલગાટ કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે, વ્રતકર્તાનું શ્રેય થાય છે. વ્રત દરમિયાન ઉપવાસ, એકટાણું, ફળાહાર – આ ત્રણમાંથી શક્તિ અનુસાર કરી શકાય છે. પીળા રંગનો આહાર લઈ શકાય છે. નૈવેદ્યમાં કેસરના પેંડા ધરાવી શકાય. વ્રતકર્તાએ ભૂખ્યા પેટે ગુરુવારની વાર્તાનું શ્રવણ અથવા પઠન કરવું. ભગવાન દત્તાત્રેયનું ધ્યાન ધરી સ્તવન કરવું. ગુરુવારની વાર્તા પ્રાચીન સમયમાં ‘આયુ’ નામે એક રાજા થઈ ગયો. […] - [જાણો બધાં પાપોને હરનારી જયા એકાદશી ક્યારે છે, વાંચો તેની વ્રત કથા । Jaya Ekadashi Vrat Katha](https://allin1news.com/jaya-ekadashi-vrat-katha-in-gujarati/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મહા માસના શુક્લ પક્ષની એકાદશીની કથા જાણીશું, તો આ લેખને અંત સુધી વાંચજો. આ એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી તારીખ 8 ફેબ્રુઆરી 2025, શનિવારના રોજ છે. તો હવે જયા એકાદશીની કથા શરૂ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું – ભગવન્! કૃપા કરીને એ જણાવો કે મહા માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? તેની વિધિ શું છે? તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? શ્રીકૃષ્ણ બોલ્યા — રાજેન્દ્ર! જણાવું છું, સાંભળો. મહા માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે, તેનું નામ ‘જયા’ છે. તે બધાં […] - [ભગવાનના અવતારોનું વર્ણન શ્રીમદ્દભાગવતની કથા પ્રમાણે। Shrimad Bhagwat Katha Gujarati | Bhagwan Na Avatar](https://allin1news.com/shrimad-bhagwat-katha-in-gujarati-skand-1-adhyay-3/): નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી વેબસાઈટ પર હાર્દિક સ્વાગત છે. આજના લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંદના ત્રીજા અધ્યાયની કથા જાણીશું. જો તમારે આ પહેલાના અધ્યાયો વાંચવાના બાકી હોય તો તેના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે. ત્યાંથી તમે વાંચી શકો છો. આવો હવે ત્રીજો અધ્યાય શરૂ કરીએ જેનું શીર્ષક છે – “ભગવાનના અવતારોનું વર્ણન” શ્રીસૂતજી કહે છે – સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. ઈચ્છા થતાં જ તેમણે મહત્તત્ત્વાદિ સાધનો દ્વારા ઉત્પન્ન દશ ઈન્દ્રિયો, એક મન અને પાંચ ભૂત – આ સોળ કળાયુક્ત પુરુષરૂપ ધારણ કર્યું. (૧) તેઓ કારણ-જળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગનિદ્રાનો વિસ્તાર કર્યો […] - [ભગવાનનું દર્શન કોણ કરાવે છે? જાણો શ્રીમદ્દભાગવતની કથા દ્વારા, સ્કંધ 1 - અધ્યાય 2 । Shrimad Bhagwat Katha Gujarati](https://allin1news.com/shrimad-bhagwat-katha-in-gujarati-skand-1-adhyay-2/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંદના બીજા અધ્યાયની કથા જાણીશું. જો તમારે પહેલા અધ્યાયની કથા વાંચવાની બાકી હોય તો તેની લિંક લેખના અંતમાં આપવામાં આવી છે. ત્યાંથી તમે એ વાંચી શકો છો. આવો બીજો અધ્યાય શરૂ કરીએ, જેનું શીર્ષક છે – “ભગવત્કથા અને ભગવદ્ભક્તિનો મહિમા” શ્રીવ્યાસજી કહે છે – શૌનકાદિ બ્રહ્મવાદી ઋષિઓના આ પ્રશ્નો સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો. તેમણે ઋષિઓના આ મંગલમય પ્રશ્નનું અભિનંદન કરીને કહેવાનું શરૂ કર્યું. (૧) સૂતજીએ કહ્યું — જેમનું કોઈ કર્તવ્ય-કર્મ શેષ નથી તેવા સર્વ સંગ છોડીને આશ્રમમાંથી એકલા જઈ રહેલા શુકદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહવ્યાકુળ થઈને […] - [ભારતમાં અહીં માઁ ભવાનીનું એવું મંદિર આવેલું છે જ્યાં મુશ્કેલી આવતા પહેલા મળે છે સંકેત, જાણો તેની રોચક વાતો](https://allin1news.com/kheer-bhawani-mandir-of-jammu-kashmir/): માઁ ભવાનીનું એવું મંદિર જ્યાં મુશ્કેલી આવતા પહેલા મળે છે સંકેત આપણા દેશમાં એવા ઘણા બધા પ્રાચીન મંદિરો છે જેનો ઈતિહાસ અને આસ્થા સાથે ઘણો ઊંડો સંબંધ છે. દેશના વિવિધ ભાગોમાં આ મંદિરો સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અને આ મંદિરોના દર્શને દેશના દરેક ભાગમાંથી લોકો આવે છે. અરે વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. આવું જ એક મંદિર કાશ્મીરમાં આવેલું ખીર ભવાની મંદિર છે, જ્યાં લોકો ઊંડી ધાર્મિક શ્રદ્ધા ધરાવે છે. આજે આપણે આ મંદિરના રહસ્ય વિશે જાણીશું. ખીર ભવાની મંદિર શ્રીનગરના તુલમુલ ગામમાં આવેલું છે. દેશનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર દેવી દુર્ગાનું મંદિર […] - [ભગવાન કેટલા દયાળુ છે? આ સ્ટોરી વાંચ્યા પછી તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે | Dharmik Story Gujarati](https://allin1news.com/dayalu-bhagwan-raja-and-mali-story-dharmik/): ભગવાન કેટલા દયાળુ છે? ઘણા સમય પહેલાની વાત છે. કોઈ એક નગરના રાજાએ પોતાના મહેલની નજીક જ ફળોનો મોટો બગીચો બનાવડાવ્યો હતો. તેની સંભાળ રાખવા માટે એક માળીને રાખવામાં આવ્યો હતો. તે માળી ત્યાં રહીને પોતાના પરિવાર સાથે બગીચાની સંભાળ રાખતો અને દરરોજ તાજા ફળો મહેલમાં લઈ જતો અને રાજા સમક્ષ મૂકતો. રાજા એ તાજા ફળો ખાઈને ખુશ થતો. સમય વીતતો ગયો. એવામાં એક દિવસ માળીએ જોયું કે બગીચામાં જમરૂખ, દ્રાક્ષ, બોર અને નારિયેળ આ ફળો પાકીને તૈયાર થયા છે. આ જોઈ માળી વિચારવા લાગ્યો કે આજે રાજા પાસે કયું ફળ ખાવા માટે લઈ જવું? થોડા સમય સુધી પાકેલા ફળોને […] - [આજે માસિક શિવરાત્રી પર કરો આ ઉપાય, થઈ શકે છે લાભ જ લાભ | Masik Shivratri January 2025](https://allin1news.com/today-masik-shivratri-upay/): હિન્દુ ધર્મમાં માસિક શિવરાત્રીનું ખૂબ મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રી આવે છે અને આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી બધા દુ:ખ અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને ઇચ્છિત લાભ પણ મળે છે. જણાવી દઈએ કે વર્ષ 2025 ની પહેલી માસિક શિવરાત્રી 27 જાન્યુઆરી, સોમવારના રોજ છે. પોષ વદ ચૌદશ તિથિ આજે રાત્રે 8 વાગીને 34 મિનિટથી શરૂ થશે. આવી સ્થિતિમાં, આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો […] - [આજની એકાદશીનું ફળ મેળવવા આ કથા જરૂર વાંચજો, ષટતિલા એકાદશી | Shattila Ekadashi Par Daan](https://allin1news.com/shat-tila-ekadashi-daan-ane-katha/): મિત્રો, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આજે આ પવિત્ર એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ પૂજા અને વ્રત રાખવાથી ભક્તના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દરેક વ્યક્તિએ ષટતિલા એકાદશીના દિવસે અન્નનું દાન કરવું જોઈએ, આનાથી સૃષ્ટિના સર્જનહાર પ્રસન્ન થાય છે. આ એકાદશીની બીજી એક ખાસ વાત એ છે કે આ તિથિ પર તલનો પણ ખાસ ઉપયોગ થાય છે. જ્યોતિષીઓના મતે, આ એકાદશી પર તલનો ઉપયોગ […] - [જાણો ક્યારે છે પોષ માસની ષટતિલા એકાદશી, વાંચો તેની વ્રત કથા અને ફળ । Shattila Ekadashi 2025 Vrat Katha](https://allin1news.com/shattila-ekadashi-katha-in-gujarati/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પોષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય જાણીશું. આ વર્ષે આ એકાદશી તારીખ 25 જાન્યુઆરી 2025, શનિવારના રોજ છે. તો આવો વધુ સમય ન બગાડતા આ વ્રતની વ્રત કથા શરુ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું — જગન્નાથ! શ્રીકૃષ્ણ! આદિદેવ! જગત્પતે! પોષ માસના કૃષ્ણપક્ષમાં કઈ એકાદશી હોય છે? તેને માટે કેવી વિધિ છે? તથા તેનું ફળ શું છે? મહાપ્રાજ્ઞ! કૃપા કરીને આ બધી વાતો જણાવશો. શ્રીભગવાન બોલ્યા — નૃપશ્રેષ્ઠ! સાંભળો, પોષ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે, તે ‘ષટતિલા’ના નામથી વિખ્યાત છે, જે બધાં પાપોનો નાશ કરનારી છે. […] - [ભક્ત માટે ભગવાને પોતાના વાળ સફેદ કરવા પડ્યા, વાંચો આખી સ્ટોરી | Dharmik Story In Gujarati](https://allin1news.com/mano-to-bhagwan-gujarati-dharmik-story/): “જો માનો તો ભગવાન, અને જો ના માનો તો પથ્થર.” આ કહેવતનો ચોક્કસ અર્થ આજની વાર્તા દ્વારા સાબિત થાય છે. તો આવો વધુ સમય ન બગાડતા વાર્તા શરૂ કરીએ. એક સમયની વાત છે. કોઈ એક નગરના રાજાએ નગરમાં એક મંદિર બનાવડાવ્યું, જેમાં તેમણે ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ મુકાવી. મૂર્તિની પૂજા કરવા માટે મંદિરમાં એક પૂજારીની નિમણૂક કરવામાં આવી. પુજારી દરરોજ કનૈયાને સ્નાન કરાવતા અને ખૂબ જ ભક્તિભાવથી તેમની પૂજા કરતા. રાજા દરરોજ કનૈયા માટે ફૂલોની માળા મોકલતા હતા. અને જ્યારે તેઓ દર્શન માટે આવતા ત્યારે પુજારી તે માળા ઉતારીને રાજાને પહેરાવતા હતા. આ રીતે સમય પસાર થતો ગયો અને પૂજારીને […] - [મીન રાશિનું 2025 નું રાશિફળ, આખું વર્ષ તમારા નોકરી-વ્યવસાય, આરોગ્ય કેવા રહેશે એ જાણો । Meen Rashi Varshik Rashifal 2025](https://allin1news.com/meen-rashi-varshik-rashifal-2025-in-gujarati/): મીન રાશિના લોકો માટે, 2025નું વર્ષ નવા સંકલ્પ અને ઉત્સાહનું વર્ષ રહેશે. આ વર્ષ તમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ લાવશે, પરંતુ તમારી મહેનત અને સંઘર્ષથી તમે આ પડકારોનો સામનો કરી શકશો. તો ચાલો હવે વિસ્તારથી જાણીએ કે 2025નું વર્ષ મીન રાશિ માટે શું લઈને આવ્યું છે અને કયા ઉપાયોથી તમે આ વર્ષને તમારા માટે અનુકૂળ બનાવી શકો છો. મીન રાશિ માટે 2025નું વર્ષ અદ્દભૂત અને સફળ રહેવાની અપેક્ષા છે. જાન્યુઆરીમાં તમારા આયોજિત કાર્યો પૂર્ણ કરવા માટે અનુકૂળ સમય છે. ફેબ્રુઆરીમાં તમે વ્યસ્ત રહેશો, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. માર્ચ મહિનો ખૂબ જ વ્યસ્ત રહેશે, પરંતુ તમને મીડિયા […] - [કુંભ રાશિનું 2025 નું રાશિફળ, કેવું રહેશે તમારું આખું વર્ષ? જાણી લો ભવિષ્ય કથન । Kumbh Rashi Varshik Rashifal 2025](https://allin1news.com/kumbh-rashi-varshik-rashifal-2025-in-gujarati/): નમસ્કાર મિત્રો, આજે અમે કુંભ રાશિનું 2025 નું વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ. આજના લેખમાં આપણે જાણીશું કે કુંભ રાશિ માટે 2025નું વર્ષ શું ખાસ લઈને આવ્યું છે? શું આ વર્ષ તમારા માટે સમૃદ્ધિ અને સફળતાનો સંદેશ લઈને આવ્યું છે કે પછી તમારે પડકારોનો સામનો કરવો પડશે? તમારા સવાલોના જવાબ મેળવવા માટે ચાલો કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ જાણીએ. અને સાથે સાથે કેટલાક ખાસ ઉપાયો પણ જોઈએ જે તમને આ વર્ષના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. મિત્રો, કુંભ રાશિવાળા લોકો માટે, 2025નું વર્ષ ઘણા ઉતાર-ચઢાવ લઈને આવ્યું છે, પરંતુ આ વર્ષ તમારા માટે ઘણી નવી તકો અને સિદ્ધિઓ પણ લઈને આવ્યું […] - [મકર રાશિવાળાનું 2025 નું રાશિફળ, આ વર્ષે તમારું ભાગ્ય અને સ્વાસ્થ્ય કેવા રહેશે એ જાણો । Makar Rashi Varshik Rashifal 2025](https://allin1news.com/makar-rashi-varshik-rashifal-2025-in-gujarati/): વર્ષ ૨૦૨૫ શરૂ થઈ ગયું છે અને મકર રાશિના લોકો તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છે. જો તમારી રાશિ મકર છે અને તમે જાણવા માંગો છો કે મકર રાશિના લોકો માટે 2025નું વર્ષ કેવું રહેશે? શું આ વર્ષ તમારા જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવશે કે પછી પડકારોનો સામનો કરવો પડશે? તો ચાલો જાણીએ વર્ષ 2025 માટે મકર રાશિનું રાશિફળ અને કેટલાક ખાસ ઉપાયો જે તેમના જીવનને વધુ સારું બનાવી શકે છે. મકર રાશિના લોકો માટે 2025નું વર્ષ મિશ્ર પરિણામો લઈને આવ્યું છે. જાન્યુઆરીમાં નવું કાર્ય શરૂ થશે, ફેબ્રુઆરી નવી તકો તેમજ પડકારો લાવશે, જ્યારે માર્ચમાં […] - [ધનુ રાશિવાળાનું 2025 નું રાશિફળ, જાણો તમને આ વર્ષે ફાયદા થશે કે નુકશાન । Dhanu Rashi Varshik Rashifal 2025](https://allin1news.com/dhanu-rashi-varshik-rashifal-2025-in-gujarati/): વર્ષ 2025 ની શરૂઆત નવા ઉત્સાહ, નવી આશાઓ અને નવા પડકારો સાથે થઈ છે. એવામાં આ વર્ષ ધનુ રાશિ માટે શું ખાસ લઈને આવ્યું છે? શું તમને તમારા કરિયરમાં સફળતા મળશે? શું તમારું પ્રેમ જીવન ખુશીઓથી ભરેલું રહેશે? અને શું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે, ચાલો જાણીએ વર્ષ 2025 માટે ધનુ રાશિનું વાર્ષિક રાશિફળ અને ઉપાયો. ધનુ રાશિના લોકો માટે 2025 ખૂબ જ રોમાંચક અને સફળતાથી ભરેલું રહેશે. જાન્યુઆરીમાં, તમારી જીવનશૈલીમાં સુધારો થશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. ફેબ્રુઆરીમાં, વધારાના કાર્યભાર છતાં તમને સફળતા મળશે, જ્યારે માર્ચમાં નવા સંપર્કો અને યોજનાઓ બનશે. એપ્રિલમાં તમને […] - [આ એકાદશી કરવાથી થાય છે પુત્રની પ્રાપ્તિ, વાંચો તેની કથા | Pausha Putrada Ekadashi 2025 Vrat Katha](https://allin1news.com/pausha-putrada-ekadashi-vrat-katha-in-gujarati/): શું તમને સંતાન નથી? તો કરો આ એકાદશીનું વ્રત, વાંચો વ્રત કથા | Pausha Putrada Ekadashi 2025 Katha જય શ્રીકૃષ્ણ મિત્રો. આજનો લેખ ઘણો ખાસ છે, કારણ કે આ લેખમાં આપણે પોષ માસના શુક્લપક્ષની એકાદશીની કથા અને તેનું માહાત્મ્ય જાણવાના છીએ. આ એકાદશી તારીખ 10 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ છે. તો આવો તેની પુણ્યકારી કથા જાણીએ. યુધિષ્ઠિર બોલ્યા — શ્રીકૃષ્ણ! કૃપા કરીને પોષ માસના શુક્લપક્ષની એકાદશીનું મહત્ત્વ બતાવશો. તેનું શું નામ છે? કઈ વિધિ છે? તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — રાજન્! પોષના શુક્લપક્ષની જે એકાદશી છે, તેને બતાવું છું; સાંભળો. મહારાજ! સંસારના ભલાની […] - [જાણી લો વૃશ્ચિક રાશિવાળાનું 2025 નું રાશિફળ, તમારી આ ઈચ્છા થશે પુરી । Vrishchik Rashi Varshik Rashifal 2025](https://allin1news.com/vrishchik-rashi-varshik-rashifal-2025-in-gujarati/): મિત્રો, આજે અમે વૃશ્ચિક રાશિવાળા લોકો માટે વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ. આજના લેખમાં આપણે જાણીશું કે આ વર્ષે વૃશ્ચિક રાશિવાળા લોકોને નોકરી-વ્યવસાયથી લઈને સ્વાસ્થ્ય, શિક્ષણ, આર્થિક પક્ષ અને પારિવારિક જીવનના વિવિધ પાસાઓમાં કેવા ફેરફારો જોવા મળશે. તો આવો વધુ સમય ન બગાડતા વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ જાણી લઈએ. સૌથી પહેલા એ જાણીએ કે વર્ષ 2025માં વૃશ્ચિક રાશિના લોકોનું આર્થિક પાસું કેવું રહેશે? વૃશ્ચિક રાશિફળ 2025 મુજબ આ વર્ષ તમને નાણાકીય બાબતોમાં મિશ્ર પરિણામ આપી શકે છે. તમારા લાભ ઘર(ભાવ)ના સ્વામી બુધના ગોચર પર નજર કરીએ તો, બુધ આ વર્ષના મોટા ભાગના સમયમાં સારા પરિણામ આપવાનો પ્રયાસ […] - [તુલા રાશિવાળાનું 2025 નું રાશિફળ, જાણો આ વર્ષમાં તમને કેટલો લાભ થશે? । Tula Rashi Varshik Rashifal 2025](https://allin1news.com/tula-rashi-varshik-rashifal-2025-in-gujarati/): નમસ્કાર મિત્રો, આજના લેખમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેખમાં આપણે તુલા રાશિનું વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ જાણીશું. જો તમારે મેષથી લઈને કન્યા રાશિ સુધીના રાશિફળ વાંચવાના બાકી હોય તો તેના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, ત્યાંથી તમે વાંચો શકો છો. સૌથી પહેલા એ જાણીએ કે વર્ષ 2025 માં તુલા રાશિના લોકોની વ્યવસાયિક કારકિર્દી કેવી રહેશે? તુલા રાશિના લોકો માટે વર્ષ 2025 વ્યાપારિક દૃષ્ટિકોણથી સારુ રહેશે. જો કે વર્ષની શરૂઆત થોડી ધીમી રહી શકે છે. એટલે કે શરૂઆતના મહિનાઓમાં બિઝનેસ થોડો ધીમો ચાલી શકે છે. નવી યોજનાઓ બનાવવામાં પણ મુશ્કેલી આવી શકે છે. કાં તો નવી યોજનાઓ […] - [કન્યા રાશિવાળાનું વર્ષ 2025 નું સંપૂર્ણ રાશિફળ, જાણો નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? । Kanya Rashi Varshik Rashifal 2025](https://allin1news.com/kanya-rashi-varshik-rashifal-2025-in-gujarati/): વર્ષ 2025 શરુ થઈ ગયું છે. અને આજે અમે કન્યા રાશિવાળાનું 2025 નું વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ. જો તમારી રાશિ કન્યા છે તો આ લેખ તમારા માટે અગત્યનો છે. આ વર્ષમાં તમે તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં ઘણા ફેરફારો જોશો. વર્ષ 2025માં તમારા કરિયરથી લઈને આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન સુધી દરેક બાબતોમાં ફેરફારો જોવા મળશે. તો આવો આ વાર્ષિક રાશિફળ દ્વારા એના વિષે જાણીએ જેથી તમે દરેક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લઈ શકો. સૌથી પહેલા એ જાણીએ કે વર્ષ 2025માં કન્યા રાશિના લોકો માટે નોકરીની સ્થિતિ શું રહેશે? પ્રિય કન્યા રાશિના લોકો, નોકરીની દૃષ્ટિએ તમારા માટે વર્ષ 2025 સરેરાશ […] - [સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ 2025 - સૂર્યદેવની કૃપાથી આ રાશિવાળાને થશે અપાર લાભ, જાણો વિસ્તારથી । Singh Varshik Rashifal 2025 Gujarati](https://allin1news.com/singh-rashi-varshik-rashifal-2025-in-gujarati/): મિત્રો, આજના લેખમાં આપણે સિંહ રાશિનું વર્ષ 2025નું વાર્ષિક રાશિફળ જાણીશું. સિંહ રાશિના લોકો 2025માં પોતાની વિશેષતાઓથી ચમકતા રહેશે. સૂર્ય દ્વારા શાસિત આ રાશિના લોકો કુદરતી રીતે શક્તિશાળી, દયાળુ અને હિંમતવાન હોય છે. આ વર્ષે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધુ વધશે, જેના કારણે તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. તમારી પ્રભાવશાળી વાતચીતની કળા અને મજબૂત વ્યક્તિત્વથી તમે તમારી આસપાસના લોકો પર ઊંડી છાપ છોડશો. અન્યનો આદર કરવાનો ગુણ અને નેતૃત્વ ક્ષમતા તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે. તમે લોકોના ધ્યાનનું કેન્દ્ર બનવાનું પસંદ કરો છો અને પોતાની સિદ્ધિઓ અને યોગદાન માટે પ્રશંસા મેળવો છો. તમારી પાસે જીવન માટે ઉત્સાહ છે […] - [કર્ક વાર્ષિક રાશિફળ 2025 - તમને શનિદેવની કૃપાથી થશે આ લાભ, જાણો વિસ્તારથી | Kark Varshik Rashifal 2025 In Gujarati](https://allin1news.com/kark-rashi-varshik-rashifal-2025-in-gujarati/): કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ 2025 – જાણો આ વર્ષે પગાર વધારો અને પ્રમોશનના કેવા યોગ છે? મિત્રો, ઘણા બધા લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે જ્યોતિષવિદ્યાની દૃષ્ટિએ તેમનું નવું વર્ષ કેવું રહેશે. તેને ધ્યાનમાં રાખીને અમે વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ. આજના લેખમાં આપણે કર્ક રાશિવાળાનું વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ જાણીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના વાર્ષિક રાશિફળના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, ત્યાંથી તમે તે જોઈ શકો છો. તો હવે આપણે કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ શરૂ કરીએ. કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. તમામ 12 રાશિઓમાં કર્ક રાશિને ચોથી રાશિ માનવામાં આવે […] - [મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ 2025 - જાણો આ રાશિવાળાને આ વર્ષમાં મહાદેવજીની કૃપા કયા કયા લાભ થશે? | Mithun Rashifal 2025](https://allin1news.com/mithun-rashi-varshik-rashifal-2025-in-gujarati/): મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ 2025 – જાણો આ રાશિવાળાને આ વર્ષમાં કયા કયા લાભ થશે અને કઈ વાતોનું ધ્યાન રાખવું? આપણે આજના લેખમાં મિથુન રાશિવાળાનું વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ જાણીશું. સૌથી પહેલા એ જાણીએ કે વર્ષ 2025 મિથુન રાશિના લોકો માટે નોકરીની દૃષ્ટિએ કેવું રહેશે? મિથુનના વાર્ષિક રાશિફળ મુજબ, વર્ષ 2025 નોકરીની દૃષ્ટિએ મિશ્ર પરિણામ આપી શકે છે. જો કે, વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી, ગુરુ તમારા નોકરીના સ્થાનને જોશે, તેથી નોકરીમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે. તેમ છતાં, તમારી નોકરી અને નોકરીમાંથી મળેલી સિદ્ધિઓને લઈને તમારા મનમાં થોડો અસંતોષ હોઈ શકે છે. તેમજ મધ્ય મે પછી, તમે તમારી […] - [વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ 2025 - જાણો વૃષભ રાશિવાળાને નવા વર્ષમાં આર્થિક લાભ થશે કે નહીં? Vrushabh Varshik Rashifal 2025](https://allin1news.com/vrushabh-rashi-varshik-rashifal-2025-in-gujarati/): વૃષભ વાર્ષિક રાશિફળ 2025 – જાણો કેટલો ફાયદો થશે અને શું નુકશાન થશે? નવું વર્ષ 2025 શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. એવામાં આજે અમે તમારા માટે વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ. આજના લેખમાં આપણે વૃષભ રાશિનું વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ જાણીશું. તો આવો જાણીએ કે 2025 માં વૃષભ રાશિના લોકોને કેટલો ફાયદો થશે અને શું નુકશાન થશે? સૌથી પહેલા એ જાણીએ કે વર્ષ 2025 વૃષભ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવું રહેશે? વૃષભ રાશિફળ 2025 અનુસાર વર્ષ 2025 સ્વાસ્થ્યની દૃષ્ટિએ સામાન્ય રીતે અનુકૂળ રહી શકે છે. આ વર્ષે કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા નથી. ખાસ […] - [મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2025 - જાણો તમારા માટે નવું વર્ષ નોકરી-ધંધા, સ્વાસ્થ્ય, લગ્નજીવન, આર્થિક લાભ વગેરેની દૃષ્ટિએ કેવું રહેશે? Mesh Varshik Rashifal 2025](https://allin1news.com/mesh-rashi-varshik-rashifal-2025-in-gujarati/): મેષ વાર્ષિક રાશિફળ 2025 – જાણો નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? | Mesh Varshik Rashifal 2025 નવું વર્ષ 2025 જલ્દી જ શરૂ થઈ જશે. એવામાં ઘણા લોકોને એ જાણવાની ઉત્સુકતા રહે છે કે તેમની રાશિ પ્રમાણે તેમનું વર્ષ કેવું પસાર થશે. અમે તમારી એ ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ. આજના લેખમાં આપણે મેષ રાશિનું વર્ષ 2025 નું વાર્ષિક રાશિફળ જાણીશું. તો આવો વધુ સમય ન બગાડતા વિસ્તૃત રાશિફળ જાણી લઈએ. સૌથી પહેલા વર્ષ 2025 મેષ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવું રહેશે એ જાણીએ. પ્રિય મેષ રાશિના લોકો, સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ 2025 તમારા […] - [2024 ની છેલ્લી એકાદશી - સફલા એકાદશી ક્યારે છે? જાણો તારીખ અને વાંચો તેની વ્રત કથા | Saphala Ekadashi Katha In Gujarati](https://allin1news.com/saphala-ekadashi-vrat-katha-in-gujarati/): માગશર માસના કૃષ્ણપક્ષની સફલા એકાદશીની વ્રત કથા અને માહાત્મ્ય મિત્રો, 26 ડિસેમ્બર 2024 ને ગુરુવારનો દિવસ ખુબ જ ખાસ છે. આ દિવસે માગશર માસના કૃષ્ણપક્ષની એકાદશી છે. આ એકાદશી વર્ષ 2024 ની છેલ્લી એકાદશી છે. આ એકાદશીનું નામ સફલા એકાદશી છે. આવો તેની વ્રત કથા અને તેનું માહાત્મ્ય જાણીએ. યુધિષ્ઠિરે પૂછ્યું — સ્વામિન્! માગશર માસના કૃષ્ણપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું શું નામ છે? તેની શું વિધિ છે તથા તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે? એ જણાવશો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — રાજેન્દ્ર! જણાવું છું, સાંભળો; ઘણી ઘણી દક્ષિણાઓવાળા યજ્ઞોથી પણ મને તેટલો સંતોષ નથી થતો, જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી […] - [શ્રીમદ્દભાગવતની કથા - પહેલો સ્કંધ - પહેલો અધ્યાય । Shrimad Bhagwat Katha In Gujarati | Skand 1](https://allin1news.com/shrimad-bhagwat-katha-in-gujarati-skand-1-adhyay-1/): જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દભાગવત મહાપુરાણના પહેલા સ્કંધનો પહેલો અધ્યાય જાણીશું. જેનું શીર્ષક છે – “શ્રીસૂતજીને શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન” મંગલાચરણ જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે, અને કારણ-કાર્યરૂપે બધા પદાર્થોમાં અનુગત છે અને પૃથક્ પણ છે, તે સર્વજ્ઞ છે, સ્વયંપ્રકાશ છે, જેણે પોતાના સંકલ્પથી આદિકવિ બ્રહ્માને વેદજ્ઞાનનું દાન આપ્યું છે, જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે, જેમ તેજોમય સૂર્યના રશ્મિઓમાં જળનો, જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે તેવી જ રીતે જેમાં આ ત્રિગુણમયી સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન-સત્તાથી સત્યવત્ પ્રતીત થઈ રહી છે અને જે પોતાની સ્વયંપ્રકાશ […] - [માથાનો ખોડો - ડેન્ડ્રફ, સફેદ વાળ અને આંખોના નંબર, બધું દૂર થશે જો અજમાવશો આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર](https://allin1news.com/hair-head-and-eye-problems-and-their-ayurvedic-home-remedies/): શું તમારે માથામાંથી ખોડો દૂર કરવો છે? શું તમારા નાની ઉંમરે વાળ સફેદ થઈ ગયા છે? શું તમારે આંખોના નંબર દૂર કરવા છે? તો અજમાવો આ અસરદાર ઘરગથ્થુ ઉપચાર. નમસ્કાર મિત્રો, આપ સૌનું આરોગ્ય સંબંધિત લેખમાં સ્વાગત છે. જો તમારામાંથી કોઈને અથવા તમારા ઘરમાં, પરિવારમાં, આડોશપાડોશમાં, મિત્રમંડળમાં કોઈને વાળ, માથા કે આંખોને લગતી તકલીફ હોય તો આ લેખ ખુબ ઉપયોગી રહેશે. આ લેખમાં વાળ, માથા અને આંખોની તકલીફો – રોગો માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે, જે અસરદાર છે. તો આ લેખ અંત સુધી વાંચી આને લાઈક અને શેર પણ કરજો જેથી વધુમાં વધુ લોકો આ ઘરગથ્થુ ઉપચારનો લાભ […] - [આ કથા વાંચવા - સાંભળવાથી થશે વૈકુંઠલોકની પ્રાપ્તિ, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય-6 | Shrimad Bhagwat Mahima](https://allin1news.com/shrimad-bhagwat-mahatmya-in-gujarati-adhyaya-6/): શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 6 – સપ્તાહયજ્ઞની વિધિ । bhagwat saptah yagna vidhi in gujarati જય શ્રીકૃષ્ણ મિત્રો, આપણે છેલ્લા ઘણા સમયથી શ્રીમદ્દ ભાગવત મહાપુરાણના માહાત્મ્ય વિષે જાણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે તેના 5 અધ્યાયો વિષે જાણ્યું. હવે આજે આપણે તેના અંતિમ અધ્યાય વિષે જાણીશું. જો તમારે 5 અધ્યાય વાંચવાના બાકી હોય તો અમારી વેબસાઈટ પર તમને તેના લેખ મળી જશે, ત્યાંથી તમે વાંચી શકો છો. આવો હવે છઠ્ઠો અને અંતિમ અધ્યાય શરુ કરીએ, જેનું શીર્ષક છે – “સપ્તાહયજ્ઞની વિધિ.” શ્રીસનકાદિ કહે છે – હે નારદજી! હવે અમે તમને સપ્તાહ-શ્રવણની વિધિ બતાવીએ છીએ. આ વિધિ ઘણું કરીને લોકોની સહાયથી […] - [મહાપાપીને પણ મોક્ષ અપાવે છે આ કથા, વાંચવાનું ચુકતા નહીં, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય-5 | Bhagwat](https://allin1news.com/shrimad-bhagwat-mahatmya-in-gujarati-adhyaya-5/): શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 5 – ધુંધુકારીને પ્રેતયોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર । Gokarna and Dhundhukari Katha In Gujarati જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવત માહાત્મ્યનો પાંચમો અધ્યાય જાણીશું. જો તમારે આ પહેલાના અધ્યાયો વાંચવાના બાકી હોય તો એના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, ત્યાં જઈને તમે વાંચી શકો છો. આવો હવે પાંચમો અધ્યાય શરુ કરીએ જેનું શીર્ષક છે ધુંધુકારીને પ્રેતયોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર. સૂતજી કહે છે – હે શૌનકજી! પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું – ‘બતાવ, ધન ક્યાં રાખ્યું છે? નહિતર હમણાં જ આ ભૂંજેરા (બળતા […] - [પિતૃઓને મોક્ષ અપાવે છે આ એકાદશી, વાંચો માગશરની મોક્ષદા એકાદશીની કથા । Mokshada Ekadashi Katha 2024](https://allin1news.com/mokshada-ekadashi-vrat-katha-in-gujarati-magshar-maas/): માગશર માસના શુક્લપક્ષની ‘મોક્ષદા’ એકાદશીની વ્રત કથા અને માહાત્મ્ય. યુધિષ્ઠિર બોલ્યા — દેવદેવેશ્વર! હું પૂછું છું – માગશર માસના શુક્લપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું નામ શું છે? કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? આ બધું યથાર્થરૂપે બતાવશો. શ્રીકૃષ્ણે કહ્યું — નૃપશ્રેષ્ઠ! હવે હું માગશર માસના શુક્લપક્ષની એકાદશીનું વર્ણન કરીશ, જેના સાંભળવા માત્રથી વાજપેય-યજ્ઞનું ફળ મળે છે. તેનું નામ છે ‘મોક્ષદા’ એકાદશી, જે બધાં પાપોનું અપહરણ કરનારી છે. રાજન! એ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી તથા ધૂપ-દીપ વગેરેથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. પૂર્વોક્ત વિધિથી જ દશમી અને એકાદશીના નિયમનું પાલન કરવું યોગ્ય છે. ‘મોક્ષદા’ એકાદશી […] - [એક દોઢો ડાહ્યો ભગવાનની પરીક્ષા કરવાનો થયો, જાણો પછી શું થયું? Gujarati Story, Moral Story Gujarati](https://allin1news.com/bhagwan-ni-pariksha/): નમસ્કાર મિત્રો, આજના લેખમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ દુનિયામાં એવા ઘણા બધા દોઢા-ડાહ્યા માણસો હોય છે જે ભગવાનની પરીક્ષા કરવાનું વિચારે છે. આજે આપણે એવા જ એક માણસની વાર્તા જાણીશું. તો આ લેખને અંત સુધી વાંચજો અને લાઈક અને શેર જરૂર કરજો. રામપુર રળિયામણું ગામ. ગામને પાદર ખળખળ વહેતી નદી. આ નદીમાં ચોમાસામાં પૂર આવતું. આ વખતે પણ ચોમાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની હેલી ચાલુ રહી. પાણીથી ગાંડીતૂર બનેલી નદી કાંઠો તોડીને ગામમાં ફરી વળી. ગામમાં ચારેકોર બસ પાણી જ પાણી દેખાવા લાગ્યું. ગામલોકોનાં છાપરાં તૂટ્યાં. જૂનાં માટીનાં ઘરો ધબાધબ પડવાં લાગ્યાં. જૂનાં ઝાડ પણ […] - [યુદ્ધના છેલ્લા દિવસે અર્જુનનો રથ શા માટે સળગવા માંડયો? અહીં જાણો કારણ । Mahabharat Story Gujarati](https://allin1news.com/last-day-of-mahabharat-arjun-chariot/): ભગવાનનો સૌથી મોટો ઉપકાર શું છે? અહીં જાણો તેના વિષે । Bhagwan No Upkar | Mahabharat Katha In Gujarati મિત્રો, આજના લેખમાં આપણે જાણીશું કે ભગવાન પોતાના સાચા ભક્તોની રક્ષા કરે જ છે. મહાભારતનું જોરદાર યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી પાંડવો આ યુદ્ધમાં જોડાયા હતા. અધર્મી કૌરવોનો નાશ કરવા માટે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનનો રથ હાંકી રહ્યા હતા. સામસામે હજારો સૈનિકોની સેના લડી રહી હતી. ધર્મના રક્ષણ માટે લડી રહેલા પાંડવો તેમની સામેના સો-સો કૌરવોને હંફાવી રહ્યા હતા. કૌરવ સેનામાંથી એક પછી એક યોદ્ધાઓનો નાશ થઈ રહ્યો હતો. આવી ભયાનક લડાઈનો નવમો દિવસ પૂરો થયો. નવ-નવ દિવસના આ […] - [ભાગવતની કથા સાંભળવાથી કેવા-કેવા લોકો પવિત્ર બને છે એ જાણો, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય - 4 | Shrimad Bhagwat Mahima](https://allin1news.com/shrimad-bhagwat-mahatmya-in-gujarati-adhyaya-4/): શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 4 – ગોકર્ણ – ઉપાખ્યાનનો પ્રારંભ । Gokarna Upakhyan In Gujarati જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો ચોથો અધ્યાય જાણીશું. જો તમારે આગળના 3 અધ્યાય વાંચવાના બાકી હોય તો અમારી વેબસાઈટ પર તમને તેના લેખ મળી જશે. ત્યાંથી તમે વાંચી શકો છો. આવો હવે ચોથો અધ્યાય શરુ કરીએ જેનું શીર્ષક છે – “ગોકર્ણ – ઉપાખ્યાનનો પ્રારંભ” સૂતજી કહે છે – હે મુનિવર! તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રીભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા. (૧) તેમના ગળામાં વનમાળા શોભતી હતી, તેમનું શ્રીઅંગ સજળ મેઘસમું શ્યામવર્ણ હતું, એના પર મનોહર […] - [તમારા તમામ પાપોનો નાશ કરવા આ વાંચો, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય - 3 | Shrimad Bhagwat Mahima](https://allin1news.com/shrimad-bhagwat-mahatmya-in-gujarati-adhyaya-3/): જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો ત્રીજો અધ્યાય જાણીશું. આગળના બે અધ્યાયના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, જો તમારે એ વાંચવાના બાકી હોય તો ત્યાં જઈને વાંચી શકો છો. આવો હવે ત્રીજો અધ્યાય શરૂ કરીએ, જેનું શીર્ષક છે – “ભક્તિના દુ:ખનું નિવારણ”. નારદજી કહે છે – હવે હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે, શ્રીશુકદેવજીએ કહેલા ભાગવતશાસ્ત્રની કથા વડે, પ્રયત્નપૂર્વક ઉજ્જ્વળ જ્ઞાનયજ્ઞ કરીશ. (૧) આ જ્ઞાનયજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ, તમે એ માટે કોઈ સ્થાન બતાવો. તમે વેદોના પારગામી છો, તેથી મને આ શુકશાસ્ત્રનો મહિમા સંભળાવો. (૨) તમે એ […] - [કળિયુગમાં આ વસ્તુથી સાક્ષાત શ્રીકૃષ્ણ હાજર થાય છે, ભાગવત માહાત્મ્ય અધ્યાય 2 | Bhagwat Katha Gujarati](https://allin1news.com/shrimad-bhagwat-mahatmya-in-gujarati-adhyaya-2/): ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપનું સ્વાગત છે. પાછળના લેખમાં આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો અધ્યાય 1 જાણ્યો હતો. એ લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે. જો એ વાંચવાનો બાકી હોય તો ત્યાંથી તમે વાંચી શકશો. હવે આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો બીજો અધ્યાય શરુ કરીએ. તેનું શીર્ષક છે – “ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન.” નારદજીએ કહ્યું – હે બાલા! તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો? અરે, તમે આટલાં ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોનું ચિંતન કરો, તેમની કૃપાથી તમારું સઘળું દુ:ખ દૂર થઈ જશે. (૧) જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું […] - [એવી કઈ વસ્તુ છે જે દેવતાઓને દુર્લભ છે પણ આપણને મળી છે? જાણો, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય અધ્યાય 1 | Bhagwat](https://allin1news.com/shrimad-bhagwat-mahatmya-in-gujarati-adhyaya-1/): જાણો ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ શું છે? જય શ્રીકૃષ્ણ મિત્રો. આજના લેખમાં આપણે શ્રીમદ્દભાગવતનું માહાત્મ્ય જાણીશું. પહેલો અધ્યાય – “દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો” સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ, કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણે પ્રકારનાં દુઃખોનો નાશ કરનારા છે. (૧) જેમનું કોઈ કર્તવ્ય-કર્મ શેષ નથી તેવા સર્વ સંગ છોડીને આશ્રમમાંથી એકલા જઈ રહેલા શુકદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહવ્યાકુળ થઈને પોકારવા લાગ્યા પુત્ર! હે પુત્ર!’ તે સમયે શુકદેવરૂપે તદાકાર બનેલાં વૃક્ષોએ તેમના વતી ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રીશુકદેવજીને હું નમસ્કાર કરું છું. (૨) એક […] - [એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? વાંચો ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા અને મહિમા | Utpatti Ekadashi Vrat Katha In Gujarati](https://allin1news.com/utpatti-ekadashi-vrat-katha-in-gujarati/): કારતક માસના વદ પક્ષની એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી. આ એકાદશીએ ઉપવાસ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. તો આવો આજે ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા, તેનાથી મળતું ફળ અને તેનો મહિમા જાણીએ. મિત્રો, આજના લેખમાં આપણે જાણીશું કે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અને આ વ્રત કરવાથી કેવું પુણ્ય મળે છે. તો આ લેખને અંત સુધી વાંચજો. અને લાઈક અને શેર પણ કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. યુધિષ્ઠિરે પૂછ્યું — ભગવન્! પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં કેમ પવિત્ર માનવામાં આવી? તથા દેવતાઓને પણ કેવી રીતે પ્રિય થઈ? શ્રીભગવાન બોલ્યા — કુંતીનંદન! પ્રાચીન સમયની […] ## Pages - [Privacy Policy](https://allin1news.com/privacy-policy-page/): Privacy Policy for allin1news At allin1news, accessible from allin1news.com, one of our main priorities is the privacy of our visitors. This Privacy Policy document contains types of information that is collected and recorded by allin1news and how we use it. If you have additional questions or require more information about our Privacy Policy, do not hesitate to contact us. Log Files allin1news follows a standard procedure of using log files. These files log visitors when they visit websites. All hosting companies do this and a part of hosting services’ analytics. The information collected by log files include internet protocol (IP) […] - [Contact Us](https://allin1news.com/contact-us/): We would love to hear from you! If you have any questions, comments, or suggestions, please feel free to contact us using the information below. Email : help@allin1news.com Thank you for visiting our website. We look forward to hearing from you! Sincerely, Allin1news Team - [Terms and Conditions](https://allin1news.com/terms-and-conditions/): Welcome to allin1news.com!! These terms and conditions outline the rules and regulations for the use of allin1news.com’s Website, located at help@allin1news.com. By accessing this website we assume you accept these terms and conditions. Do not continue to use allin1news.com if you do not agree to take all of the terms and conditions stated on this page. The following terminology applies to these Terms and Conditions, Privacy Statement and Disclaimer Notice and all Agreements: “Client”, “You” and “Your” refers to you, the person log on this website and compliant to the Company’s ter ms and conditions. “The Company”, “Ourselves”, “We”, “Our” […] - [Disclaimer](https://allin1news.com/disclaimer/): If you require any more information or have any questions about our site’s disclaimer, please feel free to contact us by email at help@allin1news.com Disclaimers for Allin1news All the information on this website – allin1news – is published in good faith and for general information purpose only. Allin1news does not make any warranties about the completeness, reliability and accuracy of this information. Any action you take upon the information you find on this website (allin1news), is strictly at your own risk. Allin1news will not be liable for any losses and/or damages in connection with the use of our website. From […] - [About Us](https://allin1news.com/about-us/): Welcome To Allin1news! We are a team of passionate peoples who are dedicated to bringing you the latest news from India and all around the world. Our mission is to provide you with accurate, unbiased, and timely news coverage on a wide range of topics, including politics, business, technology, entertainment, education, health, automobile, social news and much more. Allin1news is a Professional all type of news and information Platform. Here we will only provide you with interesting content that you will enjoy very much. We are committed to providing you the best of all type of news and information, with […] [comment]: # (Generated by Hostinger Tools Plugin)